Anath Children Scheme 2026: અનાથ બાળકોને દર મહિને ₹3,000 ની નાણાકીય સહાય

Anath Children Scheme 2026

Gujarat સરકાર 2026માં Anath Children Scheme દ્વારા અનાથ બાળકો માટે વાર્ષિક ₹36,000 (દર મહિને ₹3,000)ની નાણાકીય સહાય પૂરી પાડશે. આ યોજના ખાસ કરીને એવા બાળકો માટે છે, જેમના માતાપિતા નથી અથવા જેઓ પરિવારિક સહાય વગર છે. Yojanaનો મુખ્ય હેતુ છે અનાથ બાળકોને basic livelihood, શૈક્ષણિક જરૂરિયાતો અને આરોગ્ય સુવિધા પૂરી પાડવી, જેથી તેઓ એક સ્વતંત્ર … Read more